બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર એ તે ગોળાનું કેન્દ્ર છે જેનો અરીસો એક ભાગ છે. બહિર્ગોળ અરીસા માટે,વક્રતા કેન્દ્ર અરીસાની સપાટીની પાછળના ભાગમાં આવેલું હોય છે.

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ

$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $20 \, cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું હશે?

$3 \, cm$ ની મીણબત્તીની જ્યોતને દીવાલથી $300 \, cm$ દૂર મૂકવામાં આવે છે. એક અંતર્ગોળ અરીસાને દીવાલથી $x$ અંતરે એવી રીતે રાખવામાં આવે છે કે જેથી દીવાલ પર જ્યોતનું પ્રતિબિંબ $9 \, cm$ મળે. તો $x$ નું મૂલ્ય......$cm$ છે.

Difficult
View Solution

$3.0 \, cm$ બાજુની લંબાઈ ધરાવતી ચોરસ તારની ફ્રેમ $10 \, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $25 \, cm$ દૂર મૂકેલી છે. તારની ફ્રેમનું કેન્દ્ર અરીસાની મુખ્ય અક્ષ પર છે અને તેની બે બાજુઓ અક્ષને લંબ છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ $..... \, cm^2$ હશે.

Difficult
View Solution

એક અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30 \, cm$ છે. જો પ્રતિબિંબ ચત્તું (આભાસી) હોય,તો વસ્તુને અરીસાની સામે કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું મળે ($, cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo